આ કવિતા કંઈક ચોક્ક્સ હેતુથી મેં લખી છે. આપણે આપણા રોજીંદા જીવનમાં કેટકેટલા પ્રકારનાં વહેમ ને સાથે લઈને જીવતા હોઈએ છીએ ! જેમકે શુકન અપશુકન ના વિષયને લઈને ફેલાયેલી કેટલીક માન્યતાઓ અને અફવાઓ આપણા જીવનના વિકાસને રોકી રહી છે.એમાંથી બહાર આવીને આપણે કર્મ...

કવિવર શ્રી હરીન્દ્ર દવેની તરહી પંક્તિ પરથી મારા દ્વારા રચાયેલી સુંદર ગઝલ આપણા જીવનમાં ઘટતી ઘટનાઓને ચોક્કસપણે વણી લે છે જે દરેકના હૃદય સુધી પહોંચવા સક્ષમ છે.*ગઝલ*હમણાં તો આવજો કહી છૂટા પડ્યા હતા ..જાણે કે બેઉના પગે ખીલા જડ્યાં હતા ... હસતા'તા જોર જ...

આપણે આપણા જીવનમાં ક્યારેક સંબંધો નિભાવવામાં કાચા પડતાં હોઈએ છીએ જેને પરિણામે જીવનની શાંતિ ભંગ થઈ જતી હોય છે અને આપણે નિરાશામાં સરકી જતાં હોઈએ છીએ, એવા સમયને ધ્યાનમાં લઈને મને એક ગઝલ સૂઝી જે આપ સહુને ચોક્કસ પસંદ આવશે.*દિલ ખોલી તું યાદ કરી લે*દિલ ખો...
